જૂનાગઢ : કેશોદમાં ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ યુવાને કોઈ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જતીનભાઇ અમૃતલાલ મારૂ (રહે. મેઘના સોસાયટી કેશોદ) નામના યુવાને ગત તા.૧૮ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવાના સેલ્ફોર્સ ટીકડા ખાઇ લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
વોટરપાર્ક અને રીસોર્ટમાં મહિલાઓની મસ્તી કરવાની ના પાડતા સંચાલકને ઈટોના ઘા માર્યા
Admin -
જૂનાગઢના આણંદપુર ગામે આવેલ ઓજત વોર્ટર પાર્ક એન્ડ રીસોર્ટમાં બનેલા બનાવમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢના આણંદપુર ગામે આવેલ ઓજત વોર્ટર પાર્ક એન્ડ...
વેપારીના ગળા ઉપર છરી રાખી લૂંટ ચલાવવાનો પ્રયાસ
Admin -
જૂનાગઢના તળાવ દરવાજા પાસેની ઓફિસે બનેલા બનાવમાં ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢના તળાવ દરવાજા પાસેની ઓફિસમાં ઘૂસીને ચાર શખ્સોએ વેપારીના ગળા ઉપર છરી...
અજાણ્યા કાર ચાલકે દરગાહમાં ઘુસી તોડફોડ કરતા ગુન્હો દાખલ
Admin -
જૂનાગઢના બામણ ગામ પાસે રોડ ઉપર આવેલ ગેમનશા પીરની દરગાહમાં બનેલી હીંચકારી ઘટનાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢના બામણ ગામ પાસે રોડ ઉપર આવેલ ગેમનશા...