જૂનાગઢ : બીલખામાં પરિવારમાં બાળકો રાખવા બાબતની માથાકૂટમાં પરિણીતાએ ઝેરી દવા પીને જીવ દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની બીલખા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનાબેન મનસુખભાઇ ચોહાણ, (ઉ.વ.૩૦, રહે.રાવતપરા બીલખા) નામની પરિણીતાને પોતાના બાળકો રાખવા બાબતે માથાકુટ કરતી હોય જેથી પોતાની મેળે ઘઉમા નાખવાના સેલ્ફોસ પાવડરની પડીકી પી જતા સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢના ગણેશનગરમાં ઓટા પરથી નીચે પડી જતા યુવાનનું મોત
Admin -
જૂનાગઢ : જૂનાગઢના ગણેશનગરમાં ઓટા પરથી નીચે પડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર નરેશભાઈ...
જૂનાગઢમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર...
કુતીયાણા જતા મેટાડોરમાંથી રૂ. 3.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં બાંટવા પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના રૂ. 3.75 લાખના જથ્થા સાથે એક ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. બાંટવા પોલીસને ખાનગીરાહે ચોક્ક્સ...