જૂનાગઢ : વીસાવદરના ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.આ બનાવની વીસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં રહેતી ભાવનાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ.૪૫) નામની પરિણીતા તેમના ઘરે ઝેરી દવા (સેલફોર્સ ના ટીકડા) પી જતા સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
માણાવદરમાં વાડીની ઓરડીમા ધમધમતું જુગારધામ ઝડપાયું, છની ધરપકડ
Admin -
જૂનાગઢ : માણાવદર તાલુકાના નાનડીયા ગામની સીમમાં પાવર હાઉસ પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં આરોપી પ્રકાશ વશરામભાઇ મેરાવડા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની...
કેશોદમાં જાહેરમાં આઇપીએલની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા બે પકડાયા
Admin -
જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદના રણછોડરાયજી ભગવાનના મંદીરની બાજુમા જાહેરમા રસ્તાના કાઠે ઉભા રહી રોયલ ચેલેન્જર બેંગલોર–સન રાઇઝર હૈદરાબાદ આઇ.પી.એલ...
મેંદરડામાં ફાર્મ હાઉસના સ્વીમીંગ પુલમાં નાહવા જતા યુવાનનું ડૂબી જવાથી મોત
Admin -
જૂનાગઢ : મેંદરડામાં ફાર્મ હાઉસના સ્વીમીંગ પુલમાં નાહવા જતા યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસ...