જૂનાગઢ : જૂનાગઢમાં અસ્થિર મગજના દીકરાથી કંટાળી માતાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જયાબેન વીરજીભાઈ વાલાણી (ઉ.વ. ૬૦ રહે સુભાષ નગર ખલીલપુર રોડ શુભેશ્વર મંદિર પીઠળ ક્રુપા જોષીપરા જુનાગઢ) નામના વૃદ્ધાએ તેમના અસ્થિર મગજના દીકરાથી કંટાળી એસીડ પી જઈને જીવનનો અંત આણી લીધો હતો. વૃદ્ધાના આંત્યાતિક પગલાંથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢમાં રહેતા નિરવ દીલીપ...
જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
Admin -
જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ઈલ્યાસભાઈ કાસમભાઈ કચરાના મકાનની બાજુમા જાહેરમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમીના...
લાપતા હરિહરાનંદ બાપુ અંતે ભારતી આશ્રમેં પહોંચતા સેવકોને રાહત
Admin -
મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ વર્ષ 2019માં વિશ્વમભરભારતી બાપુએ વિલ ફેરવી નાખ્યાનો આક્ષેપ કર્યો જૂનાગઢ : ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ વડોદરા નજીકથી લાપતા બન્યા...