સંસદિય સ્થાયી સમિતિના સભ્યોએ ભવનાથ સ્થિત અશોક શિલાલેખની મુલાકાત લીધી

જૂનાગઢ : જૂનાગઢની મુલાકાતે આવેલા સંસદિય સ્થાયી સમિતિના ચેરમેનશ્રી ચેરમેનશ્રી જયરામ રમેશ, રાજ્યસભાના સાંસદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને વન્યજીવ પ્રેમી શ્રી પરિમલભાઇ નથવાણી, સાંસદશ્રી સાક્ષી મહારાજ શ્રીમતી વંદના ચાવન, શ્રી નબમ રેબીયા, શ્રીમતી રજની પાટીલ, ગુહરામ અજગેલ, શ્રી સુદર્શન ભગત, ડો.જયંતાકુમાર રોય, શ્રીરામ શીરોમણી વર્મા, શ્રી જોગીની પાલી સંતોષ કુમાર, શ્રી કોથા પ્રભાકર રેડ્ડી સહિતનાએ ભવનાથ તળેટી ખાતે આવેલ અશોકના શિલાલેખની મુલાકાત લીધી હતી. સમિતિના સભ્યોએ અશોકના શીલાલેખની ઐતિહાસીક વિગતોની પણ જાણકારી