જૂનાગઢ : મેંદરડાના ગઢાળી ગામે કેન્સરની બીમારી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મેંદરડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર કાનજીભાઇ પિતામ્બરભાઇ દવે (ઉ.વ.૫૭ રહે. ગઢાળી તા.મેંદરડા) નામના આધેડને છેલ્લા ત્રણેક વર્ષથી કેન્સરની બિમારી હોય જેનુ ઓપરેશન પણ કરાવેલ હતુ, પરંતુ તેમને આ કેન્સર મટેલુ નહિ અને તેમને આ કેન્સરના લિધે અસહ્ય પીડા થતી રહેતી હતી જેથી તેમણી પોતાની કેન્સરની બિમારીથી કંટાળી જતા પોતે પોતાની મેળે મકાનની ઓસરીની આડીમા દોરડા વડે ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં પ્રેમસંબંધ મામલે યુવાનની હત્યાની કરનાર ત્રિપુટી ઝડપાઈ
Admin -
બે મહિના પહેલાના હત્યાના બનાવની ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં બી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે બે મહિના...
વિસાવદરના સુખપુરમાંથી નકલી ચુનાની ફેકટરી ઝડપાઇ
Admin -
બાબુ પાર્સલ ચુનાની કંપનીના અધિકારીએ ફરિયાદ કરતા ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમ ત્રાટકી, નકલી ચુનાની ફેકટરીના સંચાલક સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુન્હો દાખલ જૂનાગઢ :...
ભવનાથમાં તીનપત્તિનો જુગાર રમતા છ ઝડપાયા
Admin -
જૂનાગઢ : ભવનાથ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ભવનાથ ફોરેસ્ટ કવાર્ટસની પાછળ ઓટા પાસે જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા આરોપીઓ ભાવેશભાઇ રત્નાભાઇ...