જૂનાગઢ : માણાવદરના મીતડી ગામેં કુવામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કાંન્તાબેન દુદાભાઇ દેસાઇ (ઉ.વ.૯૦ રહે.મીતડી પ્રા.શાળા પાસે તા.માણાવદર) નામના વૃદ્ધા છેલ્લા બે વર્ષથી માનસીક બીમારી હોય અને અવાર નવાર ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતા રહેતા હોય અને ગઇ તા.૨૨ના રોજ બપોરનાના સમયે પણ કોઇને જાણ કર્યા વગર જતા રહયા હતા અને મીતડી ગામમા આવેલ ગ્રાંમ પંચાયતના કુવામા પાણીમા ડુબી જવાના તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ભેસાણ ચોકડી પાસે ત્રણ પિસ્તોલ અને ૨૮ જીવતા કાર્ટીસ સાથે બે ઝડપાયા
Admin -
પિસ્તોલ કોની પાસેથી લીધી અને ગુન્હા માટે ઉપયોગ કર્યો કે કેમ તે અંગે કડક પૂછપરછ હાથ ધરી જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસે બાતમીના આધારે ભેસાણ...
બિલખા નજીક રીક્ષામાં મુસાફરીના બહાને વૃદ્ધાનો સોનો ચેઇન તફડાવી લેનાર એક ઝડપાયો
Admin -
આરોપીએ પોતાના ભાઈ-ભાભી અને પત્ની સાથે મળીને સોનાનો ચેઇન સેરવી લીધાની કબૂલાત આપી જૂનાગઢ : બિલખાના બાદલપુર પાસેથી અજાણ્યા ઇસમ તથા બે મહિલાઓ દ્વારા પેસેન્જર...
જૂનાગઢમાં પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સને મોકલનાર સપ્લાયરની રાજસ્થાનથી ધરપકડ
Admin -
અગાઉ પકડાયેલા આરોપીએ મુખ્ય સૂત્રધારનું નામ આપતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના રામદેવપરા ( કસ્તુરબા સોસાયટી ) વિસ્તારમાંથી અગાઉ પોલીસે ડ્રગ માફીયા...