જૂનાગઢ : જૂનાગઢમાં દારૂ પિવાની ટેવ અને બેકારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સિધ્ધાર્થ પુંજાભાઈ વાઘ (ઉ.વ.૩૦ રહે.આબેંડકરનગર જુનાગઢ) નામનો યુવાન દારૂ પિવાની ટેવવાળો હોય અને કાંઈ કામ-ધંધો કરતો ના હોય તેથી બેકારીથી કંટાળી જઈને ગળાફાસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં પોલીસનું સઘન કોમ્બિગ, ગુન્હેગારોની ઉલટ તપાસ
Admin -
તાજેતરમાં ભારત મિલના ઢોળા ઉપર બનેલા મારામારીના બનાવને અનુસંધાને ચેકિંગ હાથ ધરાયુ હાલમાં તાજેતરમાં તહેવારોની સીઝન શરૂ થયેલ હોઈ, જૂનાગઢ રેંજના પોલીસ વડા ડીઆઈજી મનીંદર...
ભારે કરી ! જૂનાગઢમાં સમાધિ સ્થળના મેદાનમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
Admin -
જૂનાગઢ સીટી એ ડિવિઝન સ્ટાફે કામદાર સોસાયટીમાં દરોડો પાડી એકને દબોચ્યો : એકનું નામ ખુલ્યું જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં કામદાર સોસાયાટી નજીક આવેલ બાવાજીની સમાધીના...
૫૦૦ રૂપિયા આપવાની ના પાડતા યુવાનને છરી ઝીંકી લૂંટ ચલાવી
Admin -
જૂનાગઢની ભારતમીલના ઢોરે બનેલા બનાવમાં એક શખ્સ સામે ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢની ભારતમીલના ઢોરે એક શખ્સે યુવાનને આંતરી રૂ ૫૦૦ માંગતા યુવાને આ પૈસા...