જૂનાગઢ : ચોરવાડ નજીક ભાઈ સાથેના મનદુઃખનો ખાર રાખી આધેડને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી જમનભાઇ મીઠાભાઇ સોલંકી (ઉ.વ.૫૫ રહે.ગોતાણા નવા પાણીના ટાંકા પાસે)એ આરોપીઓ જીકાભાઇ કારાભાઇ સોલંકી, જીવનભાઇ ભીખાભાઇ સોલંકી, અજયભાઇ ડાયાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને તેના ભાઇ ભીખાભાઇ સાથે મન:દુખ હોય જે બાબતે તેઓને આરોપીની સાથે વાતચીત કરવા રોકાવતા પાછળથી અન્ય આરોપીઓએ આવીને ફરીયાદીને ગાળો કાઢી કાઠલો પકડી ઢીકાપાટુનો મારમારી ફરીયાદી ત્યાંથી દોડીને ભાગવા જતા આરોપીઓએ પથ્થરના છુટા ઘા મારતા ફરીયાદીના માથાના પાછળના ભાગે તથા જમણી બાજુ ખભામા ઇજા કરી હતી.
- Advertisement -
Popular Article
જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું
Admin -
પોતાના મકાનમાં બહારથી લલના બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવતી મહિલા સહિત બેની ધરપકડ જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢ ઝાંઝરડા રોડ...
જૂનાગઢના પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ મેનની પત્ની સંચાલિત જુગારધામ ઝડપાયું
Admin -
બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે જુગાર રમતા પોલીસ મેનની પત્ની સહિત ચારને ઝડપી લીધા જૂનાગઢ : જૂનાગઢની બી ડિવિઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે...
સોનાના દાગીનાને બદલે પિતળની ધાતુ ધાબડી દેતા છેતરપીંડીનો ગુન્હો દાખલ
Admin -
જુનાગઢમાં બનેલા બનાવમાં પાંચ શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢમાં આધેડને પાંચ શખ્સોએ વિશ્વાસમાં લઈને દાગીના વેચવા માટે અસલ સોનુ બતાવી વેચી દીધા...