જૂનાગઢ : જૂનાગઢના પ્લાસવા ગામેં ખાડામાં પટકાતા દિવ્યાંગ વૃદ્ધનું મોત થયું છે. આ બનાવની જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મનસૂખભાઇ સખુભાઇ બાંભણીયા (ઉ.વ.૬૦ રહે.પ્લાસવા ગામ પાણીના ટાંકા પાસે તા.જી.જુનાગઢ) નામના વૃદ્ધને જન્મથી જ ડાબા પગે પોલીયો હોય અને પોતે લાકડીના ટેકે ચાલતા હોય અને શ્વાસની પણ બિમારી હોય અને શારિરીક રીતે અશક્ત પણ હોય અને ગતરાત્રીના સમય દરમ્યાન પોતાની મેળે પેશાબ કરવા જાગતા તેમનો પગ લપશી જતા ખાડામાં પડી જતા માંથાના ભાગે ઇજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
અઢી વર્ષના છોકરાઓની ફી બે લાખ કોઈ કાળે યોગ્ય નથી : પરસોત્તમ રૂપાલા
Admin -
ગાંઠીલાના ઉમાધામ ખાતે કેન્દ્રીય મંત્રીએ હાસ્યના હુલ્લડ સાથે ભારેખમ શિક્ષણ ફ્રી વિશે તીખી પ્રતિક્રિયા આપી જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ગાંઠીલાના ઉમાધામ ખાતે યોજાયેલા પાટોત્સવ આજે...
ઉમાધામનો પાટોત્સવ માત્ર ધાર્મિક નહીં આરોગ્ય અને નારી શક્તિને ઉજાગર કરવાનો ઉત્સવ છે :...
Admin -
ગાંઠીલાના ઉમાધામ ખાતે પાટોત્સવ નિમિતે યોજાયેલા પાટીદાર સંમેલનને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે સંબોધ્યું, વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ જોડાયા , ગૌ આધારિત ખેતીને મહત્વ આપવા મુખ્યમંત્રીએ હિમાયત...
જૂનાગઢમા રામનવમી નિમિતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
Admin -
શોભાયાત્રામાં જયશ્રી રામના નાદ સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા જૂનાગઢ : જૂનાગઢમાં વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા આજે રામનવમીના પાવનપર્વ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ...