જૂનાગઢ : બાંટવાના પાદરડી ગામે વિજશોકથી યુવકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેતનભાઇ ભાણજીભાઇ કેશવાલા (ઉ.વ.૨૭ રહે.ઓસા ઘેડ તા.માંગરોળ, જી.જુનાગઢ) નામના યુવકને મગજની તકલીફ હોય જેના કારણે અવાર નવાર જયાં ત્યાં જતા રહેતા હોય અને ગત રાત્રીના પણ ઘરેથી નીકળી જતા રહેલ અને પાદરડી ગામેની સીમમાં આવેલી વાડીએ તેને ઇલેકટ્રીક શોક લાગતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢના દોલતપરા વિસ્તારનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે
Admin -
ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તનાબુદ...
જૂનાગઢના પરમઅવેડા વિસ્તારનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે
Admin -
ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદની જેલમાં મોકલી દીધો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવાના...
જુનાગઢની GMERS હોસ્પિટલમાં ક્લબ ફુટની સારવાર કરતા તબીબ
Admin -
જૂનાગઢ : જુનાગઢની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉ. પ્રતીક ટાંક દ્વારા ક્લબ ફુટની સારવાર કરવામાં આવી હતી. સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી આવેલ ડાયાભાઈ ચુડાસમાના...