જૂનાગઢ : જૂનાગઢમાં માનસિક બિમારીથી કંટાળી આધેડે આપઘાત જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોકળદાસ વેલજીભાઇ ખાનપરા (ઉવ ૫૬ રહે. ઝાઝરડારોડ નંદવીલા એપાર્ટ મેન્ટ બ્લોક નં ૪૦૧ જુનાગઢ) નામના આધેડે ગઈકાલે પોતાના ઘરે માનસિક બિમારીથી કંટાળી પોતે પોતાની મેળે સેલફોર્સના ટીકડા ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
મેંદરડામાં લાયન શો ના આરોપીનો આપઘાત, પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર
Admin -
ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાની મૃતકના પરિવારજનોએ ચીમકી આપતા પોલીસમાં દોડધામ મચી જૂનાગઢ : મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામે ગેરકાયદે સિંહ દર્શન પ્રકરણમાં...
જૂનાગઢ જિલ્લામાં 12 પીએસઆઇની આંતરિક બદલી
Admin -
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ બદલીનો ઘાણવો કાઢ્યો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં 12 પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડા...
લોકઅપમાં રહેલા આરોપીઓને ઘરનુ ટીફીન ખવડાવવા માટે સગાઓએ પોલીસ સ્ટેશન માથે લીધું
Admin -
વંથલી પોલીસ સ્ટેશનમા આરોપીઓના બે સગાઓએ આરોપીઓના માથા ભટકાડી કોર્ટમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી જૂનાગઢ : વંથલી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા આરોપીઓને ઘરનુ ટીફીન...