જૂનાગઢ : જૂનાગઢ એસ.ટી વિભાગ દ્વારા કેશોદ નાથદ્વારા બસ રૂટ શરૂ કરવામાં આવેલ છે. આ બસ કેશોદથી દરરોજ બપોરના ૧૨:૩૦ કલાકે ઉપડી વાયા જૂનાગઢ, જેતપુર, રાજકોટ, ચોટીલા, લીમડી, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર થઇને વહેલી સવારે ૪:૪૫ કલાકે નાથદ્વારા પહોચશે. નાથદ્વારાથી આ બસ બપોરે ૩:૪૫ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૮ કલાકે કેશોદ ખાતે પહોચશે. આ એક્સપ્રેસ બસનું ભાડું રૂપિયા ૪૪૩ છે. ઉપરાંત આરતીને સમયે નાથદ્વારા આ બસ પહોચશે. તેથી લોકોને શ્રીનાથજી ભગવાનની આરતીનો લાભ મળી શકે. તેમ વિભાગીય નિયામક જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં અજાણ્યા યુવકની લાશ મળવાના પ્રકરણમાં હત્યાનો ગુન્હો દાખલ
Admin -
યુવકની હત્યા થયાનું ખુલતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી જૂનાગઢ : જૂનાગઢ નજીક ગઈકાલે એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી...
જૂનાગઢ નજીક વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ, આરોપી ફરાર
Admin -
અન્ય બનાવમાં મેંદરડા નજીક બાઇકમાં બિયરના ડબલાની હેરાફેરી કરતો એક ઝડપાયો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં રેન્જ આઈજીની હોળી ધુળેટીના તહેવારો ઉપર દારૂની રેલમછેલ પર રોક...
જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક ઘાયલ
Admin -
જૂનાગઢ : જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક વ્યક્તિ ઘાયલ થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે જીવરાજભાઇ સોલંકી (ઉ.વ ૪૫ રહે...