જૂનાગઢ : જૂનાગઢના વિજાપુર ગામેં કમરના દુઃખાવાથી કંટાળી વૃદ્ધાએ જાત જલાવીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ તાલુકાના વિજાપુર ગામેં રહેતા સવિતાબેન મોહનભાઇ બારૈયા (ઉ.વ ૬૬) નામના વૃદ્ધાને ગત તા.૮ના રોજ કમરના ભાગે મણકાની અંદર લોહી જામી જવા હોય જેથી અસહય દુખાવો રહેતો હોય જેથી કંટાળી પોતે પોતાના ઘરે આપ મેળે અગ્નિસ્નાન કરી લેતા દાઝી જવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી ફઈ-ભત્રીજાને માર માર્યો
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી ફઈ-ભત્રીજાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદી હસન ઈબ્રાહિમભાઈ ભઢ્ઢી (ઉ.વ. ૧૯...
જૂનાગઢમાં જૂની અદાવતે વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો
Admin -
જૂનાગઢ : જૂનાગઢમાં જૂની અદાવતે વૃદ્ધ ઉપર હીંચકારો હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફરિયાદી ઝેબુનનિશા ઝહાંગીર ભાઈ શેખ (ઉ.વ.૬૦ રહે માત્રીશેખ કુંભારવાડા...
રોંગ સાઈડમાં ઘસી આવેલા ટ્રકની હડફેટે બાઈક ચડી જતા યુવકનું મોત
Admin -
જૂનાગઢ નજીક હાઈવે ચોકી ગામ નજીક આવેલ ઉબેણ નદીનાં પુલ પાસે અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢ નજીક હાઈવે ચોકી ગામ નજીક આવેલ ઉબેણ...