જૂનાગઢ : કેશોદના નુનારડા ગામ રસોઈ બનાવતી વખતે દાઝેલી મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મેણીબેન હરસુખભાઇ મકડીયા (ઉવ.૪૬ રહે.નુનારડા વણકરવાસ તા.કેશોદ) નામના મહિલા ગત તા.૨ના રોજ તા.૨૬ના રોજ ઘરે ચુલા ઉપર રસોઇ બનાવતા હોય અને ચુલા ઉપર કેરોસીન નાખી દિવાસળી ચાપતા શરીરે દાજી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
પૈસા તમારે ખાઈ જવા ને ભોગવવાનું અમારે ! જૂનાગઢમાં સીલિંગ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન કાળઝાળ
Admin -
હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી મામલે સ્ટેન્ડિંગ ચેરમેને મનપાના અધિકારીઓને તતડાવી નાખ્યા : દબાણ શાખાના અધિકારીઓએ ચાલતી પકડી જૂનાગઢ : જૂનાગઢમાં ફાયર એનઓસી વગરની અને બીયુ...
વ્યાજના ચક્કરમાં ફસાયેલા વેપારીને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવતી જૂનાગઢ પોલીસ
Admin -
વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા એક્ટિવા, આરસી બુક, ટિટીઓ ફોર્મ, કોરા ચેક પાછા આપી દીધા જૂનાગઢ : જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ...
જૂનાગઢમાં વિફરેલા આર્મીમેન પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું
Admin -
દાણાપીઠ સરકારી શાળા નજીક ફાયરીંગની ઘટનામાં પત્ની ઈજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાઇ જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં આજે આર્મીમેન પતિએ આંગણવાડીમાં ફરજ બજાવતી પત્ની ઉપર ફાયરિંગ કરતા...