જૂનાગઢ : જુનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામેં ઘરે મંદીરમાં દીવાબતી કરતી વખતે દાજી જતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિજયાબેન દેવરાજભાઇ કનેરીયા (ઉ.વ ૬૫ રહે. ઝાંઝરડા ગામ જાવીયા સ્કુલ પાસે વૃદાવન કોમ્પલેડા બ્લોક નં ૧૦૧ તા.જી જુનાગઢ) નામના વૃદ્ધા છેલ્લા પચ્ચાસેક વર્ષથી માનસીક બીમાર હોય અને ગઇ તા.૨૫ જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં આવેલ મંદીરે દીવાબતી કરી દીવાસળી નીચે ફેકતા દિવાસળી તેમની સાડી ઉપર આગ લાગવાથી દાઝી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
માંગરોળના નગીચાણા ગામે ખેડૂતનો શિયાળુ પાક સળગી ગયો
Admin -
ઓચિંતા આગ લાગતા આશરે વિસ વિઘામાં વાવેલા ઘઉં બળીને રાખ થઈ ગયા, આગનું કારણ અકબંધ જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે ખેતરના વેવેલા ઘઉંના પાકમાં આજે...
જૂનાગઢ નજીક મહિલાને પાછળથી ટક્કર મારી બાઈક ચાલક ફરાર
Admin -
જૂનાગઢ : જૂનાગઢ નજીક મહિલાને પાછળથી ટક્કર મારી બાઈક ચાલક ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હેમાબેન...
મોરબી બસસ્ટેન્ડમાં કેશોદની મહિલાના પોણા બે લાખના દાગીનાની તફડંચી
Admin -
લગ્નપ્રસંગમાં આવેલ મહિલા બસમાં ચડવા જતા ગિરદીનો લાભ ઉઠાવી ગઠિયો રોકડા 1500 સહિતના દાગીના તફડાવી ગયો જૂનાગઢ : મોરબી લગ્ન પ્રસંગમાં આવેલ જૂનાગઢ કેશોદના મહિલાને...