હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે જગાભાઇની વાડીમા રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અર્જુન આપસીંગ રાઠવા ઉ.19 નામના ખેત શ્રમિકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- Advertisement -
Popular Article
માંગરોળના નગીચાણા ગામે ખેડૂતનો શિયાળુ પાક સળગી ગયો
Admin -
ઓચિંતા આગ લાગતા આશરે વિસ વિઘામાં વાવેલા ઘઉં બળીને રાખ થઈ ગયા, આગનું કારણ અકબંધ જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે ખેતરના વેવેલા ઘઉંના પાકમાં આજે...
ભવનાથના મેળામાં આવેલા મોરબીના વકીલ સહિત ત્રણની કારમાં તોડફોડ
Admin -
ટીખળખોરાએ ગીરનાર દરવાજા સામે પાર્ક કરેલી ત્રણ ગાડીઓને નિશાન બનાવી આંતક મચાવ્યો જૂનાગઢ : ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટી પડી હતી.ત્યારે ભવનાથના મેળામાં...
જૂનાગઢ નજીક મહિલાને પાછળથી ટક્કર મારી બાઈક ચાલક ફરાર
Admin -
જૂનાગઢ : જૂનાગઢ નજીક મહિલાને પાછળથી ટક્કર મારી બાઈક ચાલક ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હેમાબેન...