જૂનાગઢ : જૂનાગઢ શહેર કે જિલ્લામાં આજે પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી હવે જૂનાગઢ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 42 ધનવંતરી રથ દ્વારા 3739 દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 6723 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.
- Advertisement -
Popular Article
મૃગીકુંડમાં શાહીસ્નાન દરમિયાન ૧૨ સાધુઓનું રેસ્ક્યુ કરાયું
Admin -
જૂનાગઢ મનપાની ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી શરૂ થતા મહાશિવરાત્રીના મેળા દરમિયાન સાધુ –સંતો સાથે લાખો શ્રધ્ધાળુઓ...
ભાંગે ભારે કરી ! ભવનાથમાં ભાંગના નશામાં યુવાને પાંચમા માળેથી પડતું મૂક્યું
Admin -
શિવરાત્રીના મેળામાં આવેલા મહારાષ્ટ્રના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત જૂનાગઢ : ભવનાથમાં યોજાયેલા શિવરાત્રીના મેળા દરમિયાન મહારાષ્ટ્રના યુવાનને ભાંગનો નશો કરવો ભારે પડ્યો હતા...
માંગરોળના નગીચાણા ગામે ખેડૂતનો શિયાળુ પાક સળગી ગયો
Admin -
ઓચિંતા આગ લાગતા આશરે વિસ વિઘામાં વાવેલા ઘઉં બળીને રાખ થઈ ગયા, આગનું કારણ અકબંધ જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે ખેતરના વેવેલા ઘઉંના પાકમાં આજે...