જૂનાગઢ : કેશોદના બાલાગામમાં રહેતા ઉકાભાઈ ખોડાભાઈ ચુડાસમા (ઉ.વ.50) નામના આધેડ ગઈકાલે ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી માતાજીના દર્શન કરવા ગયા હતા અને તેઓ ગિરનાર પર્વત પર ગૌમુખી ગંગાથી અંબાજી જતા સીડી પર ચઢી રહ્યા હતા ત્યારે તેમને અચાનક ચક્કર આવતા પડી જતા શ્વાસ અને છાતીમાં દુખાવો થતા તેમને તાત્કાલિક 108માં સારવાર અર્થે જૂનાગઢના સરકારી દવાખાનામાં ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ભાંગે ભારે કરી ! ભવનાથમાં ભાંગના નશામાં યુવાને પાંચમા માળેથી પડતું મૂક્યું
Admin -
શિવરાત્રીના મેળામાં આવેલા મહારાષ્ટ્રના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત જૂનાગઢ : ભવનાથમાં યોજાયેલા શિવરાત્રીના મેળા દરમિયાન મહારાષ્ટ્રના યુવાનને ભાંગનો નશો કરવો ભારે પડ્યો હતા...
ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના યુવાન ઉપર ખૂની હુમલો
Admin -
સાધુના શિષ્ય ગણાતા અજાણ્યા શખ્સે કુહાડીના ઘા ઝીકયા જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે હાલ ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથમાં સાધુના અખાડામાં વગર વાંકે રાજકોટના...
તળેટીએ જતાં એવું લાગ્યા કરે છે, હજીએય કરતાલ ક્યાંક વાગ્યા કરે છે : અલખની...
Admin -
મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહિ પરંતુ સાધુ-સંતો જાણો.. ભવનાથ મંદિર તથા મૃગીકુંડ સાથે સંકળાયેલી દંતકથાઓ તળેટીએ જતાં એવું લાગ્યા કરે છે, હજીએય કરતાલ ક્યાંક વાગ્યા કરે છે. કવિ મનોજ...