જૂનાગઢ : ભેસાણના મેંદપરા ગામે વિચારોના આવેગમાં આવી જતા સગીરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેવલભાઇ દિનેશભાઇ ભાષા (ઉવ ૧૭ રહે.મેંદપરા તા.ભેસાણ) નામના સગીરે ગત તા.૨૫ ફ્રેબુ5ના રોજ કોઇ એવા વિચારોના આવેગમાં આવી અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
Admin -
જૂનાગઢ : જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભવનાથ તળેટીમાં વિવિધ આશ્રમોની મુલાકાત અન્વયે શ્રી રૂદ્રેશ્વર જાગીર, ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લઈ ભાવવિભોર...
યુક્રેનમાં ફસાયેલી જૂનાગઢની વિદ્યાર્થીની સલામત રીતે ઘરે પહોંચી
Admin -
કપરી પરિસ્થિતિ વચ્ચે ઘરે પુત્રી ઘરે પરત ફરતા પરિવારજનોએ મોટી રાહત અનુભવી, ઘરે સલામત રીતે પહોંચાડવામાં મદદરૂપ થનાર સરકાર સહિત તમામનો આભાર માન્યો જૂનાગઢ :...
શિવરાત્રી પૂર્વે ભવનાથ મહાદેવની પૂજા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
Admin -
દેશ - રાજ્યના વિકાસ માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના જૂનાગઢ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જુનાગઢમાં ગિરનાર ભવનાથ તળેટી ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ...