જૂનાગઢ જૂનાગઢના બલીયાવાડ ગામેં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દેવીબેન નાજાભાઇ ટાપરીયા (ઉ.વ ૨૧ રહે. બલીયાવડ) નામની પરિણીતાએ ગઈકાલે તા.૨૮ના રોજ સવારનાં ૧૦ વાગ્યે બલીયાવાડ ગામેં લક્ષ્મી માં ગઢવીની વાડીયે કોઈપણ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
Admin -
જૂનાગઢ : જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભવનાથ તળેટીમાં વિવિધ આશ્રમોની મુલાકાત અન્વયે શ્રી રૂદ્રેશ્વર જાગીર, ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લઈ ભાવવિભોર...
યુક્રેનમાં ફસાયેલી જૂનાગઢની વિદ્યાર્થીની સલામત રીતે ઘરે પહોંચી
Admin -
કપરી પરિસ્થિતિ વચ્ચે ઘરે પુત્રી ઘરે પરત ફરતા પરિવારજનોએ મોટી રાહત અનુભવી, ઘરે સલામત રીતે પહોંચાડવામાં મદદરૂપ થનાર સરકાર સહિત તમામનો આભાર માન્યો જૂનાગઢ :...
શિવરાત્રી પૂર્વે ભવનાથ મહાદેવની પૂજા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
Admin -
દેશ - રાજ્યના વિકાસ માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના જૂનાગઢ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જુનાગઢમાં ગિરનાર ભવનાથ તળેટી ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ...