જૂનાગઢ : વિસાવદરના જેતલવડ ગામે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અતુલભાઇ નાથાભાઇ રીબડીયા (ઉ.વ.૨૬ રહે.જેતલવડ, વિસાવદર) નામનો યુવાન ગઈકાલે કોઇપણ અગમ્ય કારણોસર પોતાની મેળે વાડીએ ગળાફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
નગર મેં જોગી આયા : શિવરાત્રીના મેળામાં 3 લાખ લોકો ઉમટી પડ્યા
Admin -
ગીરનાર ભવનાથ તળેટીમાં ચીકકાર મેદની ઉમટી પડી હર્ષોલ્લાસ સાથે મેળાની મોજ માણી જૂનાગઢ : ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં જૂનાગઢના ગીરનાર ભવનાથ તળેટી...
વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાનનો આપઘાત
Admin -
જૂનાગઢ : વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદ જતા હાઇવે...
જૂનાગઢમાં બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતી બેલડી ઝડપાઇ
Admin -
આ બન્ને આરોપીઓને દારૂ આપનાર બુટલેગર હજુ પોલીસની પકડથી દૂર જૂનાગઢ : જૂનાગઢમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને...