જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાંથી કોરોનાની વિદાય વચ્ચે આજે પણ એક પણ નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. સામે પક્ષે હવે કોરોના દર્દીઓ પણ શૂન્ય તરફ થવા તરફ હોવાનું જાણવા મળે છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 4432દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 2306 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.
- Advertisement -
Popular Article
જૂનાગઢના કાથરોટા ગામની યાત્રીની નાની ઉંમરે મોટી સિદ્ધિ : આખી રામાયણ કંઠસ્થ કરી
Admin -
મોબાઈલની દુનિયામાં રચ્યા - પચ્યા રહેતા બાળકોથી અલગ હટી ભક્તિના રંગે રંગાઈ જૂનાગઢ : આજના સમયમાં બાળકોને સૌથી વધુ મોબાઈલનું લાગતું હોય છે. ખાસ કરીને...
જુનાગઢમાં પરિણીત ભુવા સામે લગ્નની લાલચ આપી યુવતીનું યૌન શોષણ કર્યાની ફરિયાદ
Admin -
રાજકોટમાં ઝેરી દવા પી લેનાર યુવતીએ ફરિયાદ નોંધાવી, ભુવાએ લગ્નની લાલચ આપી સંબંધ બાંધી ગર્ભપાત પણ કરાવી નાખ્યો જૂનાગઢ : જુનાગઢમાં પરિણીત ભુવા સામે લગ્નની...
જંગલમાં મંગલ ! પ્રતિબંધિત ગીર અભયારણ્યમાં બર્થડે પાર્ટીની ઉજવણી
Admin -
વનવિભાગના હંગામી કર્મચારીના જન્મદિવસે કાયદાના લીરેલીરા ઉડાવાયા : વિસાવદરના કુટિયાં થાણામાં બેધડક પાર્ટી થઈ જૂનાગઢ : જૂનાગઢ જેલમાં બર્થડે પાર્ટીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં...