જૂનાગઢ : માંગરોળમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હસનબાનુ હસનભાઇ ખીલચી (ઉ.વ.૧૭ રહે.માંગરોળ માત્રી વણાંક પાસે કગરાણા મીલ તા.માંગરોળ) નામની સગીરા ગઈકાલે પોતાના ધરે એકલી હોય ત્યારે કોઇ પણ કારણોસર પોતાની મેળે તેણીએ ગળાફાસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢના કાથરોટા ગામની યાત્રીની નાની ઉંમરે મોટી સિદ્ધિ : આખી રામાયણ કંઠસ્થ કરી
Admin -
મોબાઈલની દુનિયામાં રચ્યા - પચ્યા રહેતા બાળકોથી અલગ હટી ભક્તિના રંગે રંગાઈ જૂનાગઢ : આજના સમયમાં બાળકોને સૌથી વધુ મોબાઈલનું લાગતું હોય છે. ખાસ કરીને...
ગિરનારના સિદ્ધહસ્ત તપસ્વી સંત કાશ્મીરી બાપુનો ભંડારો યોજાયો
Admin -
મોટો સંખ્યામાં સાધુ-સંતોએ ભંડારાનો શ્રદ્ધાભેર લાભ લીધો જૂનાગઢ : તપોભૂમિ ગિરનારના મહાન તપસ્વી સંત કાશ્મીરી બાપુની થોડા સમય પહેલા ચીર વિદાય બાદ સન્યાસી પરંપરા મુજબ...
ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શન : મારણ ખાવા માટે વનરાજાને કર્યા મજબુર
Admin -
મૃત પશુને રસ્તા પર બે વ્યક્તિએ રાખી વનરાજને મારણ માટે મજબૂર કરાયો વીડિયો વાઇરલ જૂનાગઢ : ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શનની ઘટના સામે આવી છે....