જૂનાગઢ : વીસાવદરના હાજાણી પીપળીયામાં સગીરાએ ઝેરી દેવા પીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધારાબેન ગોવીંદભાઇ રામાણી (ઉ.વ.૧૭ રહે.હાજાણી પીપળીયા) નામની સગીરાએ ગઈકાલે પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢના કાથરોટા ગામની યાત્રીની નાની ઉંમરે મોટી સિદ્ધિ : આખી રામાયણ કંઠસ્થ કરી
Admin -
મોબાઈલની દુનિયામાં રચ્યા - પચ્યા રહેતા બાળકોથી અલગ હટી ભક્તિના રંગે રંગાઈ જૂનાગઢ : આજના સમયમાં બાળકોને સૌથી વધુ મોબાઈલનું લાગતું હોય છે. ખાસ કરીને...
ગિરનારના સિદ્ધહસ્ત તપસ્વી સંત કાશ્મીરી બાપુનો ભંડારો યોજાયો
Admin -
મોટો સંખ્યામાં સાધુ-સંતોએ ભંડારાનો શ્રદ્ધાભેર લાભ લીધો જૂનાગઢ : તપોભૂમિ ગિરનારના મહાન તપસ્વી સંત કાશ્મીરી બાપુની થોડા સમય પહેલા ચીર વિદાય બાદ સન્યાસી પરંપરા મુજબ...
ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શન : મારણ ખાવા માટે વનરાજાને કર્યા મજબુર
Admin -
મૃત પશુને રસ્તા પર બે વ્યક્તિએ રાખી વનરાજને મારણ માટે મજબૂર કરાયો વીડિયો વાઇરલ જૂનાગઢ : ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શનની ઘટના સામે આવી છે....