જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામે શરદીને બદલે ભુલથી ધોકળ બાળવાની દવા પી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નાગજીભાઇ ભાણજીભાઇ સોલંકી (ઉવ.૨૧ રહે. બાલોટ) નામનો યુવાન શરદીની શીરપ પીવાના બદલે ભુલથી ધોકળ બાળવાની દવાની શીશીમાથી એક ઢાંકણુ પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
- Advertisement -
Popular Article
છેલ્લા બે વર્ષથી જૂનાગઢ – પોરબંદર જિલ્લામાં દારૂના ગુન્હામાં ફરાર નબો ઝડપાયો
Admin -
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ટીમે હાલ મધુરમ બાયપાસ યોગી પાર્ક સોસાયટીમાંથી આરોપીને ઝડપી લીધો જૂનાગઢ : જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં દારૂના હોલસેલ ગુન્હા આચરી છેલ્લા બે...
માંગરોળના બગસરા ઘેડમાં જુગારનો અડ્ડો ચલાવનાર શખ્સ પાસા હેઠળ જેલ ભેગો
Admin -
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા વોરંટ બજાવી આરોપીને અમદાવાદ જેલમાં ધકેલવા કાર્યવાહી કરાઈ જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પોલીસ કડક હાથે...
મોબાઈલ પકડીને કાર્યવાહી કરશો તો અમે માર મર્યાની ખોટી ફરિયાદ કરીશું કહીને બે કેદીઓ...
Admin -
જૂનાગઢ જેલમાં ચેકિંગ દરમિયાન બે કેદીઓએ મોબાઈલ શોચાલયમાં ફેંકી દઈ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપી ખોટી રીતે બ્લેકમેઇલ કરી ધંધે લગાડ્યા, બન્ને કેદીઓ...