જૂનાગઢ : કેશોદમાં કારની હડફેટે બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિનોદભાઈ ભગવાનજીભાઈ મારડીયા (ઉ.વ.૪૨ રહે.અગતરાઈ તા.કેશોદ)એ અજાણ્યો ફોરવ્હીલનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ના રોજ એન.પી.કોલેજ પાસે કેશોદ રોડ ઉપર ફરીયાદીના કાકાના દિકરા અરવિંદભાઈ મોહનભાઈ મારડીયાના બાઈક નં. GJ18L 2844 ને અજાણ્યા ફોરવ્હીલના ચાલકે ઠોકર મારી અકસ્માત કરી શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી પોતાની ફોરવ્હીલ લઇ નાશી છૂટ્યો હતો.
- Advertisement -
Popular Article
જૂનાગઢ જેલમાં જન્મદિન ઉજવણી મામલે બદલીનો ઘાણવો
Admin -
જેલ સુપરિટેનડેન્ટ પરમારની રાજકોટ બદલી : હવાલદાર અને સુબેદાર સહિત કુલ 4ની બદલી જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરી ફટાકડા ફોડવા...
પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાઈ જીવ દીધો
Admin -
માળીયા (હા.) ના અમરાપુરગીર ગામે પતિ અને સાસુ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ જૂનાગઢ : માળીયા (હા.) ના અમરાપુરગીર ગામે પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ...
કેશોદ : કાર ઉભી રાખી ડેલો ખોલવા જતા પડી જવાથી યુવતીનું મોત
Admin -
જૂનાગઢ : કેશોદના ચર ગામે કાર ઉભી રાખી ડેલો ખોલવા જતા પડી જવાથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગુંજનબેન દિનેશભાઇ...