જૂનાગઢ : જૂનાગઢના રૂપાવટીમાં રહેતા સુરેશભાઇ લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.૪૫)એ એક લકઝરી બસનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ના રોજ ફરિયાદીના પિતા લક્ષ્મણભાઇ પરમાર ચાલીને આવતા હતા અને પોતાની ઘરે જતા હતા તે દરમ્યાન રસ્તામાં આંબલીયા તરફ આવતી એક લકઝરી બસના ચાલકે બસને પુરઝડપે ચાલવી ફરિયાદીના પિતાને અડફેટમાં લઇ માંથાના ભાગે ડાબા હાથે પગના ભાગે તેમજ જમણા હાથે હથેડીના ભાગે તથા બન્ને પગે ઢિચણના ભાગે ઇજાઓ કરી નાશી છૂટ્યો હતો.
- Advertisement -
Popular Article
જૂનાગઢ જેલમાં જન્મદિન ઉજવણી મામલે બદલીનો ઘાણવો
Admin -
જેલ સુપરિટેનડેન્ટ પરમારની રાજકોટ બદલી : હવાલદાર અને સુબેદાર સહિત કુલ 4ની બદલી જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરી ફટાકડા ફોડવા...
પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાઈ જીવ દીધો
Admin -
માળીયા (હા.) ના અમરાપુરગીર ગામે પતિ અને સાસુ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ જૂનાગઢ : માળીયા (હા.) ના અમરાપુરગીર ગામે પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ...
કેશોદ : કાર ઉભી રાખી ડેલો ખોલવા જતા પડી જવાથી યુવતીનું મોત
Admin -
જૂનાગઢ : કેશોદના ચર ગામે કાર ઉભી રાખી ડેલો ખોલવા જતા પડી જવાથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગુંજનબેન દિનેશભાઇ...