જૂનાગઢ : મેંદરડાના ગુંદાળા ગીર ગામેં વૃદ્ધે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ બનાવની મેંદરડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વિક્રમભાઇ ગોવિંદભાઇ પીઠીયા (ઉ.વ.૬૦ રહે.ગુંદાળા ગીર તા.મેંદરડા) નામના વૃદ્ધે ગઈકાલે કોઇપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂની માથાકૂટનો ખાર રાખી યુવાનને છરીના ઘા ઝીકી ખૂની હુમલો કર્યો
Admin -
જૂનાગઢના અગ્રાવત ચોકમાં બનેલા બનાવમાં ચાર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢના અગ્રાવત ચોકમાં ગતરાત્રે દસ દિવસ પહેલા થયેલી માથાકૂટનું સામાધાન કરવાની ના...
સુરતમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જૂનાગઢ મેયર ઇલેવન વિજેતા
Admin -
T20 ટુર્નામેન્ટમાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ 147 રન કરી ઇતિહાસ સર્જ્યો જૂનાગઢ : નાનપણથી જ બેટ હાથમાં લઈને ક્રિકેટની દુનિયામાં મોટું નામ કરનાર ભાજપના કોર્પોરેટર અબ્બાસ...
મારા આંબાની કેરીઓ કેમ લે છે કહી યુવાનને પ્લાસ્ટિકના પાઇપ વડે લમધાર્યો
Admin -
વંથલીના સોનારડી ગામેં આંબાનો ઇજારો રાખનાર શખ્સે હુમલો કર્યાની ફરિયાદ જૂનાગઢ : વંથલીના સોનારડી ગામેં આંબાનો ઇજારો રાખનાર શખ્સે મારા આંબાની કેરીઓ કેમ લે છે...