જૂનાગઢ : વીસાવદરના લેરીયા ગામેં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી દીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની વીસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના લેરીયા ગામેં રહેતા વિપુલભાઇ નાથાભાઇ મુંગલપરા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા.૧૧ના રોજ કોઇપણ અગમ્ય કરણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
સુરતમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જૂનાગઢ મેયર ઇલેવન વિજેતા
Admin -
T20 ટુર્નામેન્ટમાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ 147 રન કરી ઇતિહાસ સર્જ્યો જૂનાગઢ : નાનપણથી જ બેટ હાથમાં લઈને ક્રિકેટની દુનિયામાં મોટું નામ કરનાર ભાજપના કોર્પોરેટર અબ્બાસ...
જૂનાગઢમાં યુવાન ઉપર ખૂની હુમલો, ગીર સોમનાથ જીલ્લાના સરકારી વકીલ સહિત છ સામે ગુન્હો...
Admin -
બાઈકમાંથી પેટ્રોલની ચોરી મામલે સીસીટીવી ચેક કરતા વકીલના આડાસબંધનું રહસ્ય ખુલ્યું, લાજવાને બદલે ગાજેલા વકીલ આણી ટોળકીએ યુવાન ઉપર હુમલો કરતા ઘાયલ યુવાનને રાજકોટ...
જૂનાગઢમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા
Admin -
જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં પોલીસના હાથે વિદેશી દારૂની 23 બોટલોની હેરાફેરી કરતા બે યુવકો પકડાયા છે. જૂનાગઢમાં ગીરનાર દરવાજા રોડ પર ફાયર સ્ટેશન પાસે ગઈકાલે...