જૂનાગઢ : જૂનાગઢના ગણેશનગરમાં ઓટા પરથી નીચે પડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર નરેશભાઈ હરસુખભાઈ સોંલકી (ઉ.વ.૩૦, રહે.ગણેશનગર ગીરનાર દરવાજા પાસે જુનાગઢ) નામનો યુવાન ગણેશનગરમાં આવેલ તેમના સમાજના ઓટા પરથી પડી જતા તેમને માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢ જિલ્લામાં ત્રણ વિદેશી દારૂના દરોડામાં બે પકડાયા
Admin -
પોલીસના દરોડા દરમિયાન અન્ય બે આરોપોઓ ફરાર થઈ ગયા જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પોલીસે ત્રણ સ્થળે વિદેશી દારૂના દરોડા પાડ્યા હતા અને પોલીસના આ...
કેશોદના બાલાગામેં ખેતરની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, પાંચની ધરપકડ
Admin -
જૂનાગઢ : કેશોદના બાલાગામેં ખેતરની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ ક્રાઇમ બ્રાન્ચે પાંચની ધરપકડ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના બાલાગામેં વિક્રમ...
જૂનાગઢ મનપાના કર્મચારીના માતાને છરી બતાવી લૂંટી લેવાયા
Admin -
મહિલાને માર મારી બે શખ્સોએ રૂ.૫.૨૬ લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા, એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી જૂનાગઢ :...