જૂનાગઢ : કેશોદમાં કચરો સળગાવતી વખતે દાઝી જતા વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવુબેન ભોજાભાઇ મક્કા (ઉ.વ.૮૦ રહે.મેસવાણ તા.કેશોદ) નામના વૃદ્ધા મેસવાણ ગામે એકલા રહેતા હોય અને એકલા પોતાની વાડીએ આવેલ બુરાયેલ કુવાના ખાણમાં કચરો નાખી સળગાવતા હોય ત્યારે લપસી પડી જવાથી ઇજાઓ થવાથી તેમજ ભાલુ તાપમાં પડવાથી સળગી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
અમારા માટે તો દરેક દિવસ મધર્સ ડે ! જૂનાગઢમાં નિધન બાદ પ્રતિમા રૂપે માતાનો...
Admin -
વડીલોને વૃદ્ધાશ્રમમાં તરછોડતા સંતાનોને સોનેરી સલાહ, માતા પિતાને કેમ છો પૂછશો તો પણ અનહદ ખુશી મળશે! જૂનાગઢ : માં વિના સુનો સંસાર... માં તે માં...
જૂનાગઢની દૂધ ઉત્પાદક મંડળીના પૂર્વ ચેરમેનના ગેર વહીવટ મામલે હાઇકોર્ટેમાં પિટિશન
Admin -
બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યોએ પૂર્વ ચેરમેનના વહીવટી ગોટાળા સામે બંડ પોકારી હાઇકોર્ટેના દરવાજા ખટખટાવ્યા જૂનાગઢ : જૂનાગઢની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેનના...
બીજો ફેરો કરીશ તો જ પૈસા મળશે નહીતર પૈસા આપવા નથી કહી વાહન ચાલકને...
Admin -
જૂનાગઢના GIDC -૨ માં અંજલીપાન વાળી શેરી થયેલી મારામારીમાં એક સામે ફરિયાદ જૂનાગઢ : જૂનાગઢના GIDC -૨ માં અંજલીપાન વાળી શેરીમાં ભંગારનો વાહનમાં ફેરો કરવા...