જૂનાગઢ : માણાવદરના નાનડીયા ગામેં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રવિણભાઇ છગનભાઇ પરમાર (ઉ.વ.૨૯ રહે. નાનડીયા તા. માણાવદર) નામના યુવાને ગઈકાલે કોઇપણ કારણસર પોતાની મેળે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢની દૂધ ઉત્પાદક મંડળીના પૂર્વ ચેરમેનના ગેર વહીવટ મામલે હાઇકોર્ટેમાં પિટિશન
Admin -
બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યોએ પૂર્વ ચેરમેનના વહીવટી ગોટાળા સામે બંડ પોકારી હાઇકોર્ટેના દરવાજા ખટખટાવ્યા જૂનાગઢ : જૂનાગઢની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેનના...
જૂનાગઢમાં રઝળતા ઢોરનો આંતક, દસેક લોકોને ઢીકે ચડાવ્યા
Admin -
રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બનવા છતાં મનપા માત્ર તમાશો જ જોતા અંતે લોકોને જાતે જ રખડતા ઢોરને પકડવાની ફરજ પડી જૂનાગઢ : જૂનાગઢમાં રખડતા ઢોરના...
લગ્ન પ્રસંગનું શુટીંગ મોબાઈલ ઉતારી ફેસબુકમાં અપલોડ કરવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી
Admin -
માણાવદરના સરાડીયા ગામેં બનેલા બનાવમાં સામસામી હુમલાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : માણાવદરના સરાડીયા ગામેં લગ્ન પ્રસંગનું શુટીંગ મોબાઈલ ઉતારી ફેસબુકમાં અપલોડ કરવા મામલે બે પરિવારો...