જૂનાગઢ : માંગરોળના રહીજ ગામે લાપતા આધેડનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની માંગરોળ મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મેરામણભાઇ કેશરભાઇ વાળા (ઉ.વ ૫૮ રહે રહીજ) નામના આધેડ બે વર્ષથી માનસીક બીમાર હોય જેઓ ગત તા.૧ ના રોજ કોઇને કહીયા વગર ઘરેથી જતા રહેલ જેઓ કોઇ પણ કારણોસર અકસ્માતે રહીજ ગામની ખોખરા વાડી વિસ્તારની કેનાલમાંથી મુત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં કારમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે પકડાયા
Admin -
જૂનાગઢ : જૂનાગઢ તાલુકામાં ચોકલી ગામ રોડ ઉપર કારમાં પસાર થતા બે શખ્સોને પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી પાડ્યા હતા. જૂનાગઢ તાલુકામાં ચોકલી ગામ...
ચાપરડા ગામમાં પુરુષનું ટાંકામાં ડૂબી જવાથી મોત
Admin -
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના ચાપરડા ખાતે પુરુષનું ટાંકામાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વીસાવદર તાલુકાના ચાપરડામાં રહેતા અલ્કેશ જાનકીદાસ દાણીધારીયા (મુળ ગામ બાલોટ,...
ભારતી આશ્રમના મહંત મહામન્ડલેશ્વર હરિહરાનંદબાપુ લાપતા બન્યા
Admin -
ભારતી આશ્રમ સરખેજના વિવાદને લઈ નારાજ હરિહરાનંદબાપુ ચાલ્યા ગયા : વિશાળ ભક્ત સમુદાય ચિંતિત : વડોદરામાં ગુમસુધા નોંધ થઈ જૂનાગઢ : જૂનાગઢના પ્રસિદ્ધ ભારતી આશ્રમના...