જૂનાગઢ : જૂનાગઢ નજીક સાબલપુર ચોકડી પાસે આવેલ લોલ નદીના પુલ નીચે ડૂબી જવાથી આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમીનભાઇ ગુલમહમદભાઇ શેખ (ઉ.વ ૫૩ રહે શેરી નં ૫ પીશોરીવાડા સુખનાથ ચોક જુનાગઢ) નામના આધેડ ગઇ તા.૨૪ના રોજ સવારના અગ્યારેક વાગ્યે તેમના ઘરેથી કોઇને કહયા વગર નીકળી જઇ સાબલપુર ચોકડી લોલ નદીના પુલ નીચે કોઇપણ કારણસર પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં પ્રેમસંબંધ મામલે યુવાનની હત્યાની કરનાર ત્રિપુટી ઝડપાઈ
Admin -
બે મહિના પહેલાના હત્યાના બનાવની ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં બી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે બે મહિના...
વિસાવદરના સુખપુરમાંથી નકલી ચુનાની ફેકટરી ઝડપાઇ
Admin -
બાબુ પાર્સલ ચુનાની કંપનીના અધિકારીએ ફરિયાદ કરતા ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમ ત્રાટકી, નકલી ચુનાની ફેકટરીના સંચાલક સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુન્હો દાખલ જૂનાગઢ :...
ભવનાથમાં તીનપત્તિનો જુગાર રમતા છ ઝડપાયા
Admin -
જૂનાગઢ : ભવનાથ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ભવનાથ ફોરેસ્ટ કવાર્ટસની પાછળ ઓટા પાસે જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા આરોપીઓ ભાવેશભાઇ રત્નાભાઇ...