જૂનાગઢ : વીસાવદરના લાલપુર ગામેં ઘરની બાજુના નવેરાની માલીકી બાબતે ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી રામદેવભાઇ રાણાભાઇ ભડક (ઉ.વ.૩૨ રહે.લાલપુર મેઇન રોડ ઉપર તા.વિસાવદર)એ આરોપીઓ ભીમભાઇ ખીમભાઇ ધ્રાંગા, અરવીંદભાઇ ખીમભાઇ ધ્રાંગા, રાયધનભાઇ બટુકભાઇ ધ્રાંગા (રહે. બધા લાલપુર તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓના ઘર બાજુ-બાજુમા હોય અને વચ્ચે નવેરુ હોય જે નવેરાની માલીકી બાબતે આરોપીઓએ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો બોલી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી પ્લાસ્ટીકના અલંગના પાઇપથી ફરીયાદીને માર માર્યો હતો.
- Advertisement -
Popular Article
પ્રેમિકાના ઘરે મળવા ગયેલા પ્રેમીની યુવતીના પરિવારજનોએ હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દીધી
Admin -
જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે બનેલા હત્યાના બનાવમાં મૃતકના પિતાએ ત્રણ શખ્સો સામે નોંધાવી ફરિયાદ જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે પ્રેમ...
જૂનાગઢમાં પ્રેમસંબંધ મામલે યુવાનની હત્યાની કરનાર ત્રિપુટી ઝડપાઈ
Admin -
બે મહિના પહેલાના હત્યાના બનાવની ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં બી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે બે મહિના...
તુ સરપંચ બની ગયો એટલે તને હવા આવી ગઇ છે ? કહી સરપંચના પરિવાર...
Admin -
માંગરોળના સરમા (ઘેડ) ગામેં છ શખ્સોએ સરપંચ અને તેના પરિવારને માર માર્યાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : માંગરોળના સરમા (ઘેડ) ગામેં છ શખ્સોએ તુ સરપંચ બની...