જૂનાગઢ : જૂનાગઢના મજેવડી ગામેં લાપતા પરિણીતાનો બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગીતાબેન મહેશભાઇ બારૈયા (ઉ.વ ૩૮ રહે મજેવડી ગામ તા.જી જુનાગઢ) નામના પરિણીતા તા. ૨૩ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર જતા રહેલ હોય અને ગઈકાલે તા. ૨૪ના રોજ ઝાલણસર ગામે પરબડી રોડ ઉપર નદીના કાંઠે બાવળના ઝાડ સાથે તેમનો ગળાફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, અન્ય બે ફરાર
જૂનાગઢના સંજયનગર પાસે આવેલ કૃષિ યુનિવર્સિટીના મિલ્ક ફાર્મ પાછળ દિવાલના બોખરામાં વિદેશી દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ ગઈકાલે બાતમીના...
માંગનાથ વિસ્તારમાં રિક્ષાચાલક અને વેપારી વચ્ચે હાથોહાથની જામી પડી
દુકાન પાસે રીક્ષા રાખી દેતાં બબાલ થઈ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, વેપારીએ રીક્ષા ચાલક સામે પોલીસને અરજી કરી જૂનાગઢ : જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં રિક્ષાચાલક અને...
જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ બાઇકની ઉઠાંતરી
ત્રણેય બાઈક ચોરીની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢમાં હમણાંથી બાઈક ચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ ઉપરાછાપરી બાઈક ચોરીની ઘટના સામે...