જૂનાગઢ :માંગરોળ બંદરે દીરીયો ખેડતી વખતે હાર્ટએટેકથી માછીમારનું મોત થયું હતું. આ બનાવની માંગરોળ મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર કીશનભાઇ મગલાભાઇ વારલી (ઉ.વ ૫૪ રહે માણેકપુર તા.ઉમરગામ જી.વડસાલ) નામના માછીમાર ગઈકાલે માંગરોળ બંદરે દીરીયામાં ધરમીરાજ નામની બોટમાં મચ્છીમારી કરતા હતા. ત્યારે તેમને અચાનક હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, અન્ય બે ફરાર
જૂનાગઢના સંજયનગર પાસે આવેલ કૃષિ યુનિવર્સિટીના મિલ્ક ફાર્મ પાછળ દિવાલના બોખરામાં વિદેશી દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ ગઈકાલે બાતમીના...
માંગનાથ વિસ્તારમાં રિક્ષાચાલક અને વેપારી વચ્ચે હાથોહાથની જામી પડી
દુકાન પાસે રીક્ષા રાખી દેતાં બબાલ થઈ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, વેપારીએ રીક્ષા ચાલક સામે પોલીસને અરજી કરી જૂનાગઢ : જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં રિક્ષાચાલક અને...
જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ બાઇકની ઉઠાંતરી
ત્રણેય બાઈક ચોરીની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢમાં હમણાંથી બાઈક ચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ ઉપરાછાપરી બાઈક ચોરીની ઘટના સામે...