જૂનાગઢ : ૨૨જૂનાગઢ જિલ્લાિમાં પ્રવર્તમાન સ્થિકત સંદર્ભે કાયદો વ્યમવસ્થાે અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનનીય બનાવ ના બને તે માટે તા.૨૬/૦૪/૨૦૨૨થી તા. ૦૯/૦૫/૨૦૨૨(બન્ને દિવસો સહિત) સુધી સમગ્ર જિલ્લા૬માં અધિક જિલ્લા૦ મેજસ્ટ્રેટ એલ.બી.બાભણીંયાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વિયે એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્ન નાં વરઘોડાને, સ્મ શાન યાત્રા કે તેમાં જોડાનાર વ્ય ક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં પોલીસનું સઘન કોમ્બિગ, ગુન્હેગારોની ઉલટ તપાસ
તાજેતરમાં ભારત મિલના ઢોળા ઉપર બનેલા મારામારીના બનાવને અનુસંધાને ચેકિંગ હાથ ધરાયુ હાલમાં તાજેતરમાં તહેવારોની સીઝન શરૂ થયેલ હોઈ, જૂનાગઢ રેંજના પોલીસ વડા ડીઆઈજી મનીંદર...
ભારે કરી ! જૂનાગઢમાં સમાધિ સ્થળના મેદાનમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
જૂનાગઢ સીટી એ ડિવિઝન સ્ટાફે કામદાર સોસાયટીમાં દરોડો પાડી એકને દબોચ્યો : એકનું નામ ખુલ્યું જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં કામદાર સોસાયાટી નજીક આવેલ બાવાજીની સમાધીના...
જૂનાગઢના જોષીપરા વિસ્તારની ૧૬ વર્ષની કિશોરી ગુમ
જૂનાગઢ : જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી તા.તા.૧૨/૪/૨૦૨૨ના રોજ પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫.૮ ફુટ, બાધો મજબુત અને...