જૂનાગઢ : મેંદરડામાં ૯૦ વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હેમીબેન નરસીંહભાઇ રાવત (ઉ.વ.૯૦ રહે. સાતવડલા પ્લોટ વિસ્તાર મેંદરડા) નામના વૃદ્ધા પોતાની વયોવૃધ્ધ અવસ્થાને કારણે છેલ્લા ઘણા સમયથી નાની મોટી બીમારીથી પીડાતા હોય અને આ બીમારીથી કંટાળી જઇ પોતે પોતાની મેળે ઘરે ગળેફાંસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં પોલીસનું સઘન કોમ્બિગ, ગુન્હેગારોની ઉલટ તપાસ
તાજેતરમાં ભારત મિલના ઢોળા ઉપર બનેલા મારામારીના બનાવને અનુસંધાને ચેકિંગ હાથ ધરાયુ હાલમાં તાજેતરમાં તહેવારોની સીઝન શરૂ થયેલ હોઈ, જૂનાગઢ રેંજના પોલીસ વડા ડીઆઈજી મનીંદર...
ભારે કરી ! જૂનાગઢમાં સમાધિ સ્થળના મેદાનમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
જૂનાગઢ સીટી એ ડિવિઝન સ્ટાફે કામદાર સોસાયટીમાં દરોડો પાડી એકને દબોચ્યો : એકનું નામ ખુલ્યું જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં કામદાર સોસાયાટી નજીક આવેલ બાવાજીની સમાધીના...
૫૦૦ રૂપિયા આપવાની ના પાડતા યુવાનને છરી ઝીંકી લૂંટ ચલાવી
જૂનાગઢની ભારતમીલના ઢોરે બનેલા બનાવમાં એક શખ્સ સામે ગુન્હો દાખલ જૂનાગઢ : જૂનાગઢની ભારતમીલના ઢોરે એક શખ્સે યુવાનને આંતરી રૂ ૫૦૦ માંગતા યુવાને આ પૈસા...