જૂનાગઢ : માંગરોળના આરેણા ગામે ડાયાબીટીશ તથા બીપીની બીમારીથી કંટાળી વૃદ્ધાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાકરબેન દુદાભાઇ મકવાણા (ઉ.વ.૬૫ રહે આરેણા તા.માંગરોળ) નામના વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી ડાયાબીટીશ તથા બીપીની બીમારીથી પીડાતા હોય અને આ બીમારીથી કંટાળી જઈ પોતે પોતાની રીતે એસીડ પી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું
Admin -
પોતાના મકાનમાં બહારથી લલના બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવતી મહિલા સહિત બેની ધરપકડ જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢ ઝાંઝરડા રોડ...
જૂનાગઢના પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ મેનની પત્ની સંચાલિત જુગારધામ ઝડપાયું
Admin -
બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે જુગાર રમતા પોલીસ મેનની પત્ની સહિત ચારને ઝડપી લીધા જૂનાગઢ : જૂનાગઢની બી ડિવિઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે...
સોનાના દાગીનાને બદલે પિતળની ધાતુ ધાબડી દેતા છેતરપીંડીનો ગુન્હો દાખલ
Admin -
જુનાગઢમાં બનેલા બનાવમાં પાંચ શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : જૂનાગઢમાં આધેડને પાંચ શખ્સોએ વિશ્વાસમાં લઈને દાગીના વેચવા માટે અસલ સોનુ બતાવી વેચી દીધા...