જૂનાગઢ : ચોરવાડના રાતળા વાડી વિસ્તારમાં વૃદ્ધે કોઈ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની ચોરવાડ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અરજણભાઇ નારણભાઇ ડાભી (ઉ.વ.૭૦ રહે. ચોરવાડ રાતળા વાડી વિસ્તાર તા.માળીયા હાટીના જી.જુનાગઢ) નામના વૃદ્ધ ગઈ તા.૧૮/૦૩/૨૦૨૨ ના રોજ ઘરના સભ્યો બહાર ગયેલ હોય અને ઘરે એકલા હોય સાંજના નવેક વાગ્યાના અરસામાં કોઇ પણ અગ્મય કારણો સર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
ફીનાઇલના બોકસની આડમાં વાહનોમાં મંગાવેલો રૂ.૭૨,૭૩ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
Admin -
જૂનાગઢથી માખીયાળા ગામ તરફ જતા રસ્તે આવેલ વિજય ટ્રેડીંગ કું નામના ગોડાઉનમાં દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી, બુટેલગરો ફરાર જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની...
જૂનાગઢના ચોબારી ગામે મકાનમાંથી ૩૩ બોટલ દારૂ ઝડપાયો
Admin -
જૂનાગઢ : જૂનાગઢના ચોબારી ગામે પોલીસે ગઈકાલે મકાનમાંથી ૩૩ બોટલ દારૂ ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના ચોબારી ગામે દરગાહ પાસે...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા “ગીર સાવજ” મગફળી – સોયાબીન બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી કરવી
Admin -
ઓનલાઈન નોંધણી તા.૧૬ થી તા.૨૫ સુધી કરી શકાશે ગત વર્ષે ૧૧૦૦ કવિન્ટલ મગફળી અને ૧૦૦ કવિન્ટલ સોયાબીનના બીયારણનું વેચાણ કરાયુ હતુ. જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી...