જૂનાગઢ જિલ્લાોમાં તા.૨૪ એપ્રિલ સુધી સભા સરઘસબંધી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિેત સંદર્ભે કાયદો વ્યનવસ્થા્ અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છિનીય બનાવ ના બને તે માટે તા.૧૧/૦૪/૨૦૨૨ થી તા.૨૪/૪/૨૦૨૨ સુધી સમગ્ર જિલ્લામમાં અધિક જિલ્લાં મેજસ્ટ્રેટ એલ.બી.બાંભણિયા એ એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે.

આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્નીનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યટક્તિને,સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં.આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.