જૂનાગઢ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા હાલ ધો.૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા શરૂ છે. આ અન્વયે ઝોનલ અધિકારી એચ.એસ.સી. કેશોદની મળેલ રજૂઆત અન્વયે તા.૯/૦૪/૨૦૨૨ના રોજ ગાયત્રી વિદ્યાલય-મેંદરડા ખાતે એચએસસીની ચિત્રકામ વિષયની પરીક્ષા સવારે ૧૦:૩૦ કલાકે લેવાવાની હતી. તે પરીક્ષા હવે તે જ તારીખે અને તે જ સમયે ગાયત્રી વિદ્યાલય-મેંદરડાના બદલે સરસ્વતી વિદ્યા મંદિર-મેંદરડા ખાતે લેવાશે. જેમની શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવી તેમજ જે તે શાળાના આચાર્યઓએ વિદ્યાર્થીને જાણ કરવાની રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં દુકાનમાં આઈપીએલ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો, બે બુકીના નામ ખુલ્યા
Admin -
ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો ક્રિકેટ સટ્ટાના સાહિત્ય સહિત કુલ કિ.રૂ.૬,૫૫,૩૫૦નો મુદામાલ કબ્જે કર્યો જૂનાગઢ : જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના ઝાંસીની રાણીની પ્રતિમા...
જૂનાગઢ – વંથલી હાઈવે ઉપર ખુલ્લેઆમ ધમધમતો દેશી દારૂનો બાર
Admin -
ડીલક્સ નામની હોટલમાં ખુલ્લેઆમ વેચાણનો વિડિયો વાયરલ થતા પોલીસને પડકાર જૂનાગઢ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ હોય એમ છાનેખૂણે ઢગલાબંધ દારૂ મળતો...
જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે વેરાવળનો માછીમાર ઝડપાયો
Admin -
એસઓજીની ટીમે વેરાવળથી ગડું ગામે ડ્રગ્સની ડિલેવરી કરવા આવેલા આરોપીને દબોચી લીધો, પૂછપરછમાં મુંબઈના મેઈન સપ્લાયરનું નામ ખુલ્યું જૂનાગઢ : જૂનાગઢ એસઓજીની ટીમે આજે બાતમીના...