જૂનાગઢ : જૂનાગઢમાં કેન્સરની બીમારીથી કંટાળીને વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કચરાભાઈ નારણભાઈ ચાવડા (ઉવ.૬૦ રહે.પંચેશ્વર જુનાગઢ) નામના વૃદ્ધે ગઈકાલે તા.૨૬ના રોજ પંચેશ્વર મંદી ની આસપાસ કેન્સરની બીમારીના કારણે કંટાળી જઈ કોઈ ઝેરી દવા પી જતા તેમનું જુનાગઢની સરકારી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢના દોલતપરા વિસ્તારનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે
Admin -
ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તનાબુદ...
જૂનાગઢના પરમઅવેડા વિસ્તારનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે
Admin -
ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસાના વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદની જેલમાં મોકલી દીધો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવાના...
જુનાગઢની GMERS હોસ્પિટલમાં ક્લબ ફુટની સારવાર કરતા તબીબ
Admin -
જૂનાગઢ : જુનાગઢની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉ. પ્રતીક ટાંક દ્વારા ક્લબ ફુટની સારવાર કરવામાં આવી હતી. સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી આવેલ ડાયાભાઈ ચુડાસમાના...