જૂનાગઢ : કેશોદ નજીક બાઈક ચાલકે સાયકલ સવાર બાળકને ઠોકરે ચડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આશીષભાઇ જેન્તીભાઇ પરમાર (ઉ.વ ૪૪ રહે. કેશોદ શરદચોક હવેલી સામે તા.કેશોદ) એ આરોપી અજાણ્યો મોટર સાઇકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે કેશોદ શરદચોક હવેલી પાસે વાઘેશ્વરી મંદિર પાસે રોડ ઉપર ફરીયાદીના પુત્ર હેમ ઉમ. ૧૦ સાઇકલ લઇ પસાર થઈ રહ્યો હતો. ત્યારે નિલકંઠ મંદિર પાસે રોડ ઉપર કોઇ અજાણ્યા મોટર સાઇકલ ચાલકએ પાછડથી સાયકલને ઠોકર મારી હેમને નીચે પછાડી ગોઠણમા ઇજા કરી નાશી છૂટ્યો હતો.
- Advertisement -
Popular Article
ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર માર્યો
Admin -
ફોર વ્હીલ ગાડીના ચાલકે માર મારી બાઇકમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ : ચોબારી ફાટક પાસે ટ્રાફિકજામ થયા બાદ યુવકના પગ ઉપર કાર ચડાવી માર...
જુનાગઢ મહાનગરપાલિકા કર્મચારીનું અવસાન થતા તેના આશ્રિતને ૮ લાખની સહાય ચૂકવાય
Admin -
જુનાગઢ મેયર ગીતાબેન પરમારના હસ્તે આશ્રિતને ચેક અર્પણ કરાયો જૂનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકા કર્મચારીનું અવસાન થતા તેના આશ્રિતને ૮ લાખની સહાય ચૂકવાય હતી. જેમાં જુનાગઢ...
કોડીનારના દારૂના ગુન્હામાં એકાદ માસથી ફરાર આરોપીને પકડી પાડતી જુનાગઢ સી ડીવીઝન પોલીસ
Admin -
જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના દારૂના ગુન્હામાં છેલ્લા એકાદ માસથી નાસતા ફરતા આરોપીને જૂનાગઢ સિટી સી ડિવિઝન પોલીસે નશો કરેલ હાલતમાં ઝડપી લઈ...