જુનાગઢ : જૂનાગઢમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવકને લમધાર્યો હોવાની ઘટના સામે સ્વી છે. આ બનાવ અંગે ફરિયાદી રવિભાઈ જેન્તીભાઈ રાખેશીયા (ઉ.વ.૩૦ રહે, બસ સ્ટેશન પાછળ શ્રીનાથ નગર માનસ સ્કુલની બાજુમા સુદામાપુરી સોસાયટી જુનાગઢ) એ આરોપી નુર મહમદ હાલા (રહે. ચીતાનાખાના ચોક જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપીએ અગાઉનુ મન:દુખ રાખી ગાળો બોલી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે ફરિયાદીને શરીરમા ઘા મારી ઈજાઓ કરી હતી
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં અજાણ્યા યુવકની લાશ મળવાના પ્રકરણમાં હત્યાનો ગુન્હો દાખલ
Admin -
યુવકની હત્યા થયાનું ખુલતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી જૂનાગઢ : જૂનાગઢ નજીક ગઈકાલે એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી...
જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક ઘાયલ
Admin -
જૂનાગઢ : જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક વ્યક્તિ ઘાયલ થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે જીવરાજભાઇ સોલંકી (ઉ.વ ૪૫ રહે...
કેશોદના કેવદ્રા ગામના ખેડૂતની બે દીકરીઓએ મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ હાસિલ કરી
Admin -
(કિશન વાળા) માળીયા હાટીના : કેશોદ તાલુકાના કેવદ્રા ગામના ખેડૂત પરિવારની બે પુત્રીઓએ મેડિકલક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી ગામ તેમજ ખાણીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. કેવદ્રા...