જૂનાગઢ : તાલાલાના પીપરડા ગામે પરિણીતાને ઘરકામ બાબતે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવ અંગે પરિણીતા જાનકીબેન દીક્ષીતભાઇ ચાંડેરા (ઉ.વ.૨૬, રહે.જાનુડા)એ તેના પતિ દીક્ષીતભાઇ ભગવાનભાઇ ચાંડેરા, સસરા ભગવાનભાઇ હાજાભાઇ ચાંડેરા, સાસુ હજાયબેન ભગવાનભાઇ ચાંડેરા (રહે.બઘા પીપળવા, તા.તાલાલા, જી.ગીર સોમનાથ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને કામકાજ બાબતે અવારનવાર મેણાટોળા મારી શારીરિક માનસીક દુખ:ત્રાસ આપી ગાળો આપી માર-મારી, જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
- Advertisement -
Popular Article
જૂનાગઢમાં અજાણ્યા યુવકની લાશ મળવાના પ્રકરણમાં હત્યાનો ગુન્હો દાખલ
યુવકની હત્યા થયાનું ખુલતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી જૂનાગઢ : જૂનાગઢ નજીક ગઈકાલે એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી...
જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક ઘાયલ
જૂનાગઢ : જૂનાગઢ નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક વ્યક્તિ ઘાયલ થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે જીવરાજભાઇ સોલંકી (ઉ.વ ૪૫ રહે...
કેશોદના કેવદ્રા ગામના ખેડૂતની બે દીકરીઓએ મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ હાસિલ કરી
(કિશન વાળા) માળીયા હાટીના : કેશોદ તાલુકાના કેવદ્રા ગામના ખેડૂત પરિવારની બે પુત્રીઓએ મેડિકલક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી ગામ તેમજ ખાણીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. કેવદ્રા...