જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા શાસકપક્ષના નેતા કિરીટભાઈ ભીંભાની અખબારી યાદીમાં જણાવવાનું કે, જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ આહિર કન્યા છાત્રાલય પાસે બી.યુ. સર્ટી ન હોવાથી તેને સીલ મારવામાં આવેલ હોય, આ આહિર કન્યા છાત્રાલયમાં ૧૬૦૦થી વધુ દીકરીઓ અભ્યાસ કરતી હોય, તેથી આ દીકરીઓના અભ્યાસમાં અડચણ ન ઉભી થાય તે હેતુ થી જુનાગઢ મહાનગરપાલિકાના નેતા કિરીટભાઈ ભીંભાએ આહિર કન્યા છાત્રાલયના સભ્યઓને સાથે રાખી બી.યુ સર્ટી તથા તમામ જરૂરી કાગળોની કાર્યવાહી કરી આહિર કન્યા છાત્રાલયમાં મારવામાં આવેલ સીલ આજ રોજ ખોલાવેલ છે.
- Advertisement -
Popular Article
જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની શંકા
Admin -
ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જૂનાગઢ : જૂનાગઢ નજીક અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેકે મૃતક યુવકના...
જૂનાગઢમાં હીરા ઉર્ફે ડગીએ ભોંયરામાં છુપાવેલ દારૂ ઝડપી લેતી ક્રાઇમબ્રાન્ચ – સી ડીવીઝન પોલીસ
Admin -
શહેરમાં ગ્રોફેડમીલ પાસે વાલ્મીકી મહોલ્લા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની સામે પડતર પ્લોટમાં ભોંયરા બનાવી છુપાવ્યો હતો વિદેશીદારૂ જૂનાગઢ : હોળી-ધુળેટીના તહેવારોમાં બુટલેગરો ઉપર તૂટી પડવા રેન્જ...
જૂનાગઢમાં દારૂડિયાઓ અને દારૂ વેચનારાઓ ઉપર પોલીસનો સપાટો
Admin -
જૂનાગઢ શહેર ઉપરાંત માણાવદર,વંથલી,મેંદરડામાં પોલીસની કડક કાર્યવાહી જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં દેશી, વિદેશી દારૂની પ્રવૃત્તિ કડક હાથે ડામી દેવા રેન્જ ડીઆઈજી અને જિલ્લા...