જૂનાગઢ જિલ્લામાં ૨૫ માર્ચ સુધી સભા સરઘસબંધ

જૂનાગઢ : જૂનાગઢ,તા.૧૪ જૂનાગઢ જિલ્લા માં પ્રવર્તમાન સ્થિનત સંદર્ભે કાયદો વ્યજવસ્થાય અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છગનીય બનાવ ના બને તે માટે તાત્કાનલીક અસરથી તા. ૨૫/૩/૨૦૨૨ સુધી સમગ્ર જિલ્લા માં અધિક જિલ્લા મેજસ્ટ્રે ટશ્રી એલ.બી.બાંભણિયા એ એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે.

આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્નીનાં વરઘોડાને, સ્મ શાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યરક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.